ઘાણીનું શુદ્ધ શીંગતેલ
સાત્વિક G-20 મગફળી નું દેશી ઘાણી થી બનેલું કેમિકલ વગર નું તેલ
બારેમાસ ભરવાલાયક ઘાણીનું શીંગતેલ.
સ્વાદ તથા સ્વાસ્થ્યનું પરફેક્ટ બેલેન્સ એટલે જન્મોત્રી શીંગતેલ.
0% ભેળસેળ તથા કોઈપણ કેમિકલનું મિશ્રણ નથી.
એકવાર મંગાવીને તો જુવો...
-
Sale!

Janmotri Groundnut Oil (15 Kg)
₹3,200.00Original price was: ₹3,200.00.₹3,000.00Current price is: ₹3,000.00. Add to cart -
Sale!

Janmotri Groundnut Oil (15 Litre)
₹2,950.00Original price was: ₹2,950.00.₹2,850.00Current price is: ₹2,850.00. Add to cart -
Sale!

Janmotri Groundnut Oil (5 Litre)
₹1,150.00Original price was: ₹1,150.00.₹1,000.00Current price is: ₹1,000.00. Add to cart
ખેતીથી તમારા ઘર સુધીની સફર...
અમારું વચન
અમે અમારા ગ્રાહકોને સૌથી શુદ્ધ તથા ઉચ્ચતમ ગુણવત્તા જાળવી રાખીને મગફળી તેલ આપીને તેમનું જીવન સ્વાસ્થ્યમયી બનાવી આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
ફક્ત જન્મોત્રી શીંગતેલ જ શા માટે?
અમારું શુદ્ધ મગફળી તેલ તમામ પ્રકારની રસોઈ માટે ઉત્તમ છે. નેચરલ અને કોઈપણ કેમિકલ પ્રોસેસ વગરનું સીંગતેલ એટલે જન્મોત્રી સીંગતેલ!!
તમારા હ્રદયના આરોગ્ય માટે શ્રેષ્ઠ, 0% કોલેસ્ટ્રોલવાળું મગફળી તેલ, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉપયોગી!
જન્મોત્રી શીંગતેલ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવા માટે મદદરૂપ બને છે.
આવશ્યક પોષક તત્વોથી ભરપૂર, અમારું જન્મોત્રી શીંગ તેલ તમારી ફિટનેસ ની કાળજી રાખવામાં મદદરૂપ બને છે.
જન્મોત્રી શીંગતેલ રસોઈમાં કુદરતી સ્વાદને વધારશે, જેનાથી દરેક વાનગી વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત બની જાય છે.
શ્રેષ્ઠ ગુણવત્તાની ઓળખ
આરોગ્ય માટે શુદ્ધ અને પ્રકૃતિથી પ્રેરિત
ગુણવત્તામાં એકમાત્ર શ્રેષ્ઠ જન્મોત્રી શીંગતેલ!
તમારા સ્વાસ્થ્ય માટે ખરો અને શુદ્ધ વિકલ્પ, શુદ્ધતામાં કોઈ સમજૂતી નહીં.